સાવધાની / ભારત સરકારે જારી કરી એડવાઇઝરી- તુર્કી જતી વખતે રહો સચેત

india travel advisory to turkey jammu kashmir issue syria

તુર્કી અને સીરિયાની વચ્ચે ચાલી રહેલા વિવાદ, જમ્મૂ કાશ્મીરની સમસ્યા પર તુર્કીના વલણની વચ્ચે આ એડવાઇઝરી સામે આવી છે. બુધવારે જારી કરવામાં આવેલી એડવાઇજરીમાં તમામ યાત્રીઓને અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ