Corona Virus / ભારતે વુહાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ કરી શરૂ, આ બાબતની જોવાય છે રાહ

India To Take Steps For Possible Evacuation Of Indians From Coronavirus-Hit Wuhan In China

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને ભારત હરકતમાં આવ્યું છે. ચીનમાં અટવાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત લાવવામાં આવશે તેવો ભારતે નિર્ણય લીધો છે. ભારતે વુહાન શહેરમાંથી 250 ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ શરૂ કરી છે. ભારત ફક્ત ચીનની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ચીનની મંજૂરી મળતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ