કોરોના વાયરસ / ઈરાનથી આવનારા યાત્રીઓની ભારતમાં એન્ટ્રી પર બૅન, ચીનમાં વધુ 35 લોકોના મોત

india suspended existing visas e visas issued to iranian nationals

કોરોના વાયરસને લઈને ભારત સતર્ક બન્યું છે. જો કે કેરળમાં 3 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જો કે હવે તેઓ સ્વસ્થ છે. ભારત કોરોના વાયરસની ઝપેટમાં ન આવવા માટે અનેક પ્રયાસ કરી ચૂક્યું છે. આ પગલે હવે ફરી એક વાર ઈરાની નાગરિકોના વિઝાને પણ કેન્સલ કર્યા છે. એટલે કે હવે જે ઈરાની નાગરિકો ભારત આવવા ઈચ્છે છે તેમના વિઝા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જળ અને વાયુ સીમાઓ પણ સીલ કરી દેવાઈ છે જેથી કોરોનાને ભારતમાં ફેલાતો અટકાવી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ