એની પર ગુરુવારે ભારત તરફથી કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત તુર્કીની એક્શન પર ચિંતિતિ છે અને સીરિયાની સાથે શાંતિની સાથે વાત કરવાની અપીલ કરે છે.
તુર્કીએ સીરિયામાં બોમ્બ નાંખવાનું શરૂ કર્યું
તુર્કીની એક્શન પર ભારતનો કડક વિરોધ
ભારતની અપીલ વાતચીતથી ઉકેલ લાને સમસ્યા
તુર્કી દ્વારા સીરિયામાં બોમ્બ નાંખવા પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. સીરિયાથી અમેરિકાની સેના હટતા જ તુર્કી સતત સીરિયામાં હુમલો કરી રહી છે અને કુર્દિશ છોકરાઓને નિશાનો બનાવી રહ્યા છે. એની પર ગુરુવારે ભારત તરફથી કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત તુર્કીના એક્શન પર ચિંતિત છે અને સીરિયાની સાથે શાંતિની સાથે વાત કરવાની અપીલ કરું છું.
ગુરુવારે જારી વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અપીલ કરે છે કે તુર્કી સીરિયાની સ્વાયત્તતાનું સમ્માન કરે અને જો કોઇ વિવાદ છે તો એને વાતચીતથી ઉકેલવાનો પ્રયત્ન કરે. તુર્કી દ્વારા નૉર્થ ઇસ્ટ સીરિયામાં જ રહી બોમ્બ બ્લાસ્ટ ખૂબ જ ચિંતાનો વિષય છે.
MEA: We call upon Turkey to exercise restraint and respect the sovereignty and territorial integrity of Syria. We urge the peaceful settlement of all issues through dialogue and discussion. https://t.co/ACPDy6haVD
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તુર્કીની એક્શન સીરિયા અને આસપાસના ક્ષેત્રમાં આતંકવાદની વિરુદ્ધ લડાઇને કમજોર કરી શકે છે. સાથેને સાથે માનવતા અને સ્થાનિક નાગરિકો માટે ખૂબ ચિંતાનો વિષય છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસો અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સીરિયાછી અમેરિકા સેનાને પાછી બોલાવવાની જાહેરાત કરી હતી. મંગળવાર બુધવારથી સીરિયાના કેટલાક ક્ષેત્રોથી અમેરિકાની સેના પાછી આવવા લાગી અને તરત સીરિયાની સેનાએ ત્યાં મોજૂદ કુર્દિશના છોકરાઓ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું.