જવાબ / ધાર્મિક સ્વતંત્રતા : અમેરિકાના રિપોર્ટ મામલે ભારતે રોકડું પરખાવ્યું

India Rejected A Us Religious Freedom Report

ભારતે આજે અમેરિકી વિદેશ મંત્રાલયના રિપોર્ટને ફગાવી દીધો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં 2018માં સમગ્ર વર્ષ દરમિયાન લઘુમતી કોમ પર હિન્દુ સંગઠનોએ હુમલા કર્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમને અમારી ધર્મનિરપેક્ષતા પર ગર્વ છે.અમારો દેશ વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓના લોકોને એકજૂથ કરવામાં સક્ષમ છે.

બ્રેકિંગ ન્યૂઝ