કોવિડ-19 / કોરોના મહામારીમાં ગરીબો માટે સરકારે શું કર્યું? જુઓ પ્રધાનમંત્રી મોદીએ શું જવાબ આપ્યો

India prioritised the poor during Covid-19: PM Modi

મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ મોદીએ જણાવ્યું કે કોરોનાના પહેલા દિવસથી જ ગરીબોને પહેલી પ્રાથમિકતા આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ