નિવેદન / પોતાની સુરક્ષા માટે તાકાતનો ઉપયોગ કરતાં ખચકાશે નહીં ભારત: રાજનાથ સિંહ

India open to using force for self defence Said defence minister Rajnath Singh

રક્ષામંત્રી રાજનાથ સિંહે 'સોલ રક્ષા વાર્તા'માં કહ્યું કે ભારતે ક્યારેય કોઈ પણ દેશ પર હુમલો કર્યો નથી. પરંતુ તેનો અર્થ એવો નથી કે ભારત પોતાની રક્ષાને માટે તાકાતનો ઉપયોગ કરતાં અચકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ