નિવેદન / આદર પુનાવાલાનો દાવો: 2021ના આ મહિનાથી દેશમાં સામાન્ય જનજીવન ફરી થશે ધબકતું

India may start vaccination in Jan expect normal life by Oct says SII Adar Poonawalla

સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના આદર પુનાવાલાએ મોટો દાવો કરતા કહ્યું છે કે દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે.

બ્રેકિંગ ન્યૂઝ