ડર / હવે ભારતમાં ઉગ્ર ખેડૂત આંદોલનથી પાકિસ્તાનને ડર પેઠો, જાણો કારણ

india may mount surgical strike to weaken farmers protests

પાકિસ્તાનને એક વાર ફરી ભારતની સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતચાવી રહ્યો છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર એક્સપ્રેસ ટિબ્યૂને લખ્યું છે કે ગુપ્તચર એજન્સીએ સંકેત આપ્યા છે કે દિલ્હીમાં ચાલૂ ખેડૂત આંદોનથી ધ્યાન હટાવવા માટે ભારત ફરી કોઈ દુસ્સાહસ કરી શકે છે. અખબારે સેનાના સૂત્રોના હવાલાથી લખ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની આશંકાથી પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી બોર્ડર પર સૈનિકોને હાઈ એલર્ટ કરી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ