તૈયારી / કોરોનાની લડાઈમાં ‘ફાસ્ટ ટ્રેક’ની સ્થિતિમાં ભારત, શું બિમાર લોકોને ઈમરજન્સીમાં રસી આપવામાં આવશે?

india looking for emergency authorisation of coronavirus vaccine as covid 19 cases surge

ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ત્યારે સરકાર વુદ્ધો અને હાઈ રિસ્ક વાળા વર્કપ્લેશ પર કામ કરી રહેલા લોકોને કટોકટીની સ્થિતિમાં કોરોનાની રસી આપવા પર વિચાર કરી શકાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પોતે રવિવારે ‘સંડે સંવાદ’ નામના એક સોશિયલ મીડિયા ઈન્ટરેક્શનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ