લોકડાઉન / શ્રમિકો પાસેથી ભાડુ વસૂલવા મુદ્દે રાજકીય ઘમાસાણ, રેલ્વેના પત્રમાં જુઓ શું હતો આદેશ

India lockdown coronavirus railway department train passenger ticket congress

લોકડાઉનમાં ફસાયેલા મજદૂરોની ઘર વાપસીને લઇને દેશમાં હાલ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર મજદૂરો પાસેથી ભાડુ લેવાની નિંદા કરી છે. શ્રમિકોને લઇને 'શ્રમિક ટ્રેન' નામની સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે, જેમાં ભાડુ લેવાને લઇને સત્તાધારી અને વિપક્ષ આમને-સામને જોવા મળી રહ્યું છે. રાજકીય નિવેદનોની વચ્ચે રેલવેનો એ પત્ર સામે આવ્યો છે જેમાં રાજ્ય સરકારોને જણાવામાં આવ્યું છે કે તેઓ મુસાફરો પાસેથી રૂપિયા લે અને તે રૂપિયા રેલવેને આપે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ