નિવેદન / કોરોના વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા, ભારત સંક્રમણના બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચેની સ્થિતિમાં

india in stage 2 of covid19 pandemic all efforts aimed at not being pushed to stage 3 health ministry

સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ હાલમાં ત્રીજા તબક્કામાં પહોંચ્યું નથી. આ સાથે જ તેઓએ સામુદાયિક સંક્રમણની વાતને પણ નકારી છે. તેઓએ કહ્યું કે ભારત હજુ બીજા અને ત્રીજા તબક્કાની મધ્યની સ્થિતિમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ