નિકાસ / પહેલાં ટ્રેડ વોર અને હવે કોરોનાનાં કારણે ભારતને આ મામલે ચીનનો વિકલ્પ બનવાની તક

india has big chance in export because of trade war and corona virus

ભારતમાંથી નિકાસ વધવાના ત્રણ સ્પષ્ટ કારણો છે. એક, ભારત એવા દેશોમાં નવી નિકાસની તકોમાં રોકાણ કરી શકે છે કે જ્યાં કોરોનાને કારણે ચીનમાંથી નિકાસ ઘટી છે કે સાવ બંધ થઇ છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે કોરોનાથી પ્રભાવિત ચીનમાંથી ઘણી વસ્તુઓની નિકાસ અત્યારે ઠપ થઇ ગઇ છે ત્યારે ઇલેક્ટ્રિક, ઇલેકટ્રોનિકસ, વાહનો, રસાયણો, કાપડ અને ચામડાં જેવી ચીજોની વૈશ્વિક નિકાસમાં ભારત ચીનનો વિકલ્પ બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ