અર્થતંત્ર / કોરોનાએ અર્થતંત્રની કમર તોડી; 2020-21માં ભારતનો જીડીપી 0% રહેવાનો અંદાજો: મૂડીઝ

India GDP growth may be 0 percent amid lockdown in coronavirus crisis

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે શુક્રવારે અહેવાલ આપ્યો છે કે નાણાકીય વર્ષ 2020-21 માં ભારતની જીડીપી ગ્રોથ શૂન્ય ટકા થઈ શકે છે. જો કે ત્યાર પછી વૃદ્ધિમાં સુધારો થશે અને નાણાકીય વર્ષ 2022 માં જીડીપીમાં 6.6 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે. 

બ્રેકિંગ ન્યૂઝ