BIG NEWS / નવી દિલ્હી: પહેલી વાર આવું થશે: ઈંડિયા ગેટના તમામ 10 માર્ગ બંધ રહેશે, થઈ શકે છે ભારે ટ્રાફિક જામ

india gate will be completely closed on september 8

આતંકી હુમલાના ઈનપુટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને જોતા આઠ સપ્ટેમ્બરે ઈંડિયા ગેટ સર્કલ સંપૂર્ણપણે બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ