ચિંતા / ભારતમાં કોરોના બન્યો બેકાબૂ, આ એક કારણે આવતીકાલે સંક્રમણનો આંક પહોંચી શકે છે 5 લાખને પાર

 india crosses 15 thousand death today and will touch 5 lacks cases tomorrow

ભારતમાં બુધવારે કોરોનાના લગભગ 16800 નવા કેસ આવ્યા હતા. આ સાથે દુનિયામાં દેશમાં કોરોનાનો આંક 4.72 લાખથી વધ્યો છે. દેશમાં કોરોનાથી 14900થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસને કારણે કોરોનાનો આંક કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. કેસ વધતાંની સાથે જ ડેથ રેટમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે આવતીકાલ સુધીમાં કોરોનાના સંક્રમણનો આંક 5 લાખને પાર પહોંચી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ