તણાવ / ભારત- ચીન બ્રિગેડ કમાન્ડર સ્તરની વાતચીતનું પરિણામ શૂન્ય, ભારતીય સેના વધુ એલર્ટ

india china news army raised issue of alleged kidnapping of five people of arunachal pradesh in front of pla

ભારત-ચીન સેના વચ્ચે તણાવ યથાવત છે. સરહદ પરના તણાવને ઘટાડવા માટે ભારત પ્રયત્ન કરી રહ્યું છે. જો કે ચીન તેની અવળચંડાઈમાંથી બહાર નથી આવી રહ્યું. તે વાતચીતથી સમસ્યાના ઉકેલનું નાટક કરે છે અને પછી તમામ જવાબદારી ભારત પર નાંખી દે છે. ડ્રેગન કાચેન્ડાને પણ આંટે તેટલા રંગ બદલી રહ્યું છે. ત્યારે હાલની સીમાની સ્થિતિ પર થયેલી બેઠકનું પરિણામ શૂન્ય આવ્યું છે. જેથી સરહદ પર સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ