ગલવાન વિવાદ / પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું, રાષ્ટ્રએ એક થઈ ચીનને જવાબ આપવાની જરુર છે, તેમણે પીએમ મોદીને સલાહ આપતા કહ્યું કે...

india china face off former pm manmohan singh modi government martyrs indian army

ભારત-ચીન વિવાદ પર પૂર્વ PM મનમોહનસિંહે ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ગલવાનમાં ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ કુરબાની આપી છે. દેશના સપૂતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી છે. શહીદોનું બલિદાન વ્યર્થ ન જવુ જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ