પલટવાર / રાહુલ ગાંધીના પ્રહાર પર પલટવાર કરતા ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું- 2008ની કોંગ્રેસની આ સંધિ વાંચો

india china face off bjp leader sambit patra congress rahul gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપે પ્રહાર કર્યા છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, બલિદાન વ્યર્થ નહીં જાય, ભારતની એકતા માટે કંઇ પણ કરવું પડે તો અમે કરીશું. અમે દુઃખી પણ છીએ અને ગુસ્સામાં પણ છીએ, કારણ કે રાહુલ જે પ્રકારે વ્યવહાર કરી રહ્યા છે બેજવાબદાર છે.

બ્રેકિંગ ન્યૂઝ