વિવાદ / દેશની અખંડિતતા જાળવવા ભારત સંપૂર્ણપણે સક્ષમ, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય : PM મોદી

 India china border conflict pm narendra modi cms meeting

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વધતા કોરોનના કેસને લઇને આજે દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાત કરી હતી. તેમની વાતચીતની શરૂઆતમાં તેમણે ગઇકાલની ઘટનાને ફરી એકાવાર યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઇને ઉકસાવતા નથી પરંતુ એકવાત સ્પષ્ટ છે કે, અમે અમારા દેશની અખંડિતતાને જાળવવા માટે સક્ષમ છીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ