આત્મનિર્ભર / PM મોદીએ કરી એવી અપીલ કે ભારતીયોના દેશપ્રેમથી ચીનને થયેલા નુકસાનનો આંકડો જાણી ચોંકી જશો તમે

India boycotts chinese goods this diwali

કોરોના સંકટ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર  બનાવવા માટે 'વોકલ ફોર લોકલ'ની અપીલ કરી. ખાસ કરીને દિવાળીથી થોડા સમય પહેલા PM મોદીએ દેશવાસીઓને આ તહેવારમાં સ્થાનિક વસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી. હવે PM મોદીની આ અપીલ પર લોકોએ વિદેશી સામનનો બહિષ્કાર કર્યો. ખાસ કરીને આ દિવાળી પર ચીનને વેપાર મોરચા પર ઝટકો લાગ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ