નિકટતા / ભારત-નેપાળ વચ્ચે રાજકીય વિવાદ પણ સાંસ્કૃતિક સંબંધો અકબંધ

India and Nepal may have strained political relation but the bilateral cultural ties remain the same

ભારત અને નેપાળ વચ્ચે વહેતી લગભગ ૬૦૦૦ નદીઓ આ સીમા નક્કી કરે છે. અહીં કશુ કાયમી કે સ્થિર નથી.સ્વાભાવિક છે કે, પ્રકૃતિને દેશની ભૌગોલિક સીમાઓ અને દેશોએ દોરેલા નકશા સાથે કશી લેવાદેવા નથી.

બ્રેકિંગ ન્યૂઝ