સંબંઘ / ભારત-જર્મની વચ્ચે થયા મહત્વના 17 કરાર, કહ્યું બંને દેશો આતંકવાદનો સામનો કરવા સાથે

india and germany did 17 MOUs, angela merkel in on visit to india

જર્મન ચાન્સેલર એન્ગેલા  મર્કેલ બે દિવસીય ભારત પ્રવાસ પર છે.30 મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધી સ્મૃતિ પહોચ્યાં હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તમને જણાવી દઈએ કે ગાંધીજી તેમના જીવનના અંતિમ દિવસોમાં આ સ્થળે રહેતા હતા અને અહીં તેમની હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે સવારે મર્કેલે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ