ગુડ ન્યુઝ / દેશમાં કોરોનાના વધી રહેલા વચ્ચે આવ્યા આ રાહતના સમાચાર; આ મુદ્દે પરિસ્થિતિ નિયંત્રણમાં

India among the least death rate countries in covid 19

કોરોના વાયરસના વધતા જતા કેસો ચોક્કસપણે ટેન્શનનું કારણ બન્યા છે, પરંતુ એક સારા સમાચાર પણ તેમાં આવી રહ્યા છે. ભારત કોરોનાના સૌથી ઓછા મૃત્યુદર વાળા દેશોમાંથી એક છે. રવિવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશનો મૃત્યુદર 1.93% છે અને તે સતત ઘટી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ