લાલ આંખ / ભારતે ફરી એકવાર ચીન સમક્ષ પોતાનું વલણ કર્યુ સ્પષ્ટ, કહ્યું LACથી ચીની સેના પાછી જાય તે જ યોગ્ય

india again told china it is better to quickly withdraw the entire army from lac

ભારતે ફરી એકવાર ચીન સમક્ષ વલણ સ્પષ્ટ કર્યુ છે. ભારતના રાજદૂતે કહ્યું કે, LACથી ચીની સેના પાછી ખેંચે તો યોગ્ય રહેશે. ભારતીય રાજદૂતે ચીની જનરલ સમક્ષ વલણ સ્પષ્ટ કર્યુ છે. હાલ ભારત ચીન કે પાકિસ્તાનની અવળચંડાઈ ચલાવી દેવાના મુડમાં ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે સ્વતંત્રતા દિવસના ભાષણમાં પીએમએ પણ ચીન અને પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ