સ્વતંત્રતા દિવસ / 15 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી ભારતની આઝાદી માટે, કારણ છે રસપ્રદ

independence day know reason to celebrate on 15-august

ભારત દર વર્ષે 15 ઓગસ્ટના રોજ આઝાદીની ઉજવણી કરે છે. સ્વતંત્રતા દિવસ (Indian Independence Day) દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. દર વર્ષે ભારતના વડા પ્રધાન સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ