ક્રિકેટ / IND vs AUS: નાગપુર ટેસ્ટમાં KL રાહુલ નહીં કરે વિકેટકીપિંગ! જાણો કયા ખેલાડીના શિરે સોંપાઇ શકે આ જવાબદારી

IND vs AUS: KL Rahul will not keep wicket in Nagpur Test! Know which player can be assigned this responsibility

રિષભ પંત ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝમાં ગેરહાજર છે આવી સ્થિતિમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ