ક્રિકેટ / રાજકોટમાં ચાલુ મેચમાં રોહિત શર્માને થયેલી ઈજા પર કેપ્ટન કોહલીએ આપ્યું નિવેદન

IND VS AUS : injured rohit sharma will play match in banglore says virat kohli

ભારતનાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ફિલ્ડીંગ દરમિયાન ખભાનાં ભાગમાં ઈજા પહોંચી હતી. જે બાદ તેમણે મેદાન છોડીને ફીઝીયો પાસે જવું પડ્યું અને તેમના સ્થાન કેદાર જાધવે ફિલ્ડીંગ કરવી પડી. ટીમ ઈન્ડિયા માટે આ ઈજા ખુબ મોટી સમસ્યા બની શકે છે કે કારણ કે રવિવારે બેંગ્લોરમાં ત્રીજી વન ડે રમાવાની છે. 

બ્રેકિંગ ન્યૂઝ