VTV વિશેષ / સરકારે આતંકવાદીઓથી નહિ પરંતુ આ સમસ્યાથી સૈનિકોને બચાવવાની તાત્કાલિક જરૂર છે

Increasing issues of stress and anxiety result in deaths of paramilitary soldiers

ભારતમાં પેરા મિલિટરીના જવાનો ફરજ બજાવવા માટે દોજખ જીવન જીવે છે એ વાત જાણીતી છે. કપરી અને અમાનવીય પરિસ્થિતિમાં પરિવારથી દૂર લાંબા સમય સુધી રહેતા જવાનો કાળક્રમે માનસિક તણાવ અને હતાશાનો ભોગ બને છે અને પરિણામે આત્મહત્યા, પોતાના દળ ઉપર ગોળીબાર કરવો, રાજીનામું આપવું વગેરે ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ