ટુરિઝમ ક્ષેત્ર / કોરોના બાદ ગુજરાતમાં ફાટ્યો પ્રવાસીઓનો રાફડો: માત્ર 2022માં જ 12 કરોડ ટુરિસ્ટો રાજ્યમાં આવ્યાનો દાવો

Increase in the number of tourists in Gujarat after Corona

કોરોના સંક્રમણના બે વર્ષ બાદ ગુજરાતમાં વર્ષ 2022માં વિક્રમી 12 કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2019ની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યા 2022માં ડબલ થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ