અમદાવાદ શહેરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરીયા ઝાડા ઉલટી સહિતના જીવલેણ રોગના લોકો ભોગ બની રહ્યા છે ત્યારે શનિ-રવિની રજાઓમાં પણ ખાતાની કામગીરી ચાલુ રખાઈ
અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા મનપા એક્શનમાં
રોગચાળો ડામવા માટે અધિકારીઓને અપાયા સૂચનો
શનિ, રવિવાર પણ હેલ્થ વિભાગ કામગીરી ચાલુ રાખવા સૂચન
અમદાવાદ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરીયા ઝાડા ઉલટી સહિતના લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે શાળાનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં મુખ્ય રહ્યો હતો. સભ્યો દ્વારા વધતા જતાં રોગચાળાને લઈને ચિંતા કરવામાં આવી હતી. રોગચાળો વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે કે, શનિ-રવિની રજાઓમાં પણ ખાતાની કામગીરી ચાલુ છે. ઘરમાં વધુને વધુ ફકિંગ હાય ડિટર્જન્ટ થાય લખવામાં આવી છે. આ સાથે સફાઈ બરોબર થાય તેની પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તહેવારો આવી રહ્યા છે ત્યારે અખાદ્ય ખોરાકને કારણે લોકો માટે વધુને વધુ ટેમ્પલ લેવાની તાકીદ કરવામાં આવી છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા AMC હરકતમાં
શહેરના 7 ઝોનમાં હેલ્થ વિભાગે હાથ ધર્યુ ચેકિંગ
બાંધકામની સાઈટો તથા કૉમ્પ્લેક્સમાં AMC દ્વારા ચેકિંગ
અત્યારસુધીમાં 1200 એકમોને નોટિસ આપવામાં આવી
AMC દ્વારા 31 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો
.અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા મનપા એક્શનમાં
રોગચાળો ડામવા માટે અધિકારીઓને અપાયા સૂચનો
શનિ, રવિવાર પણ હેલ્થ વિભાગ કામગીરી ચાલુ રાખવા સૂચન
ફોગીંગ અને સફાઈ કામ ચાલુ રાખવા કર્યું આયોજન
મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા
ચાલુ મહિનામાં જ અમદાવાદમાં 3 હજારથી વધુ બાળદર્દી નોંધાયા