કોરોના / નાણામંત્રીની મહત્વની જાહેરાત: ITR તારીખ 30 જૂન સુધી, 3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો નહીં લાગે ચાર્જ

income tax return for the financial year 18-19 is extended to 30th June 2020

દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. 30 જેટલા રાજ્યો લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે ટેક્સ રિર્ટનને લઈને નાણામંત્રીએ મોટી રાહતની જાહેરાત કરી છે. ટેક્સ રિટર્નને લઈને તારીખ 30 જૂન કરવામાં આવી હતી. જ્યારે 3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ