આપઘાત / સુરતમાં માતા અને બે પુત્રીએ ઝેર ગટગટાવીને કર્યુ મોતને વ્હાલું, એક પુત્રી સારવાર હેઠળ, આપઘાતનું કારણ અકબંધ

Incident of mass suicide in Surat

સુરતના કતારગામ વિસ્તારમાં માતાએ તેની બે પુત્રી સાથે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જોકે એક પુત્રી બચી ગઈ છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે આપઘાતનું કારણ હજુ અકબંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ