ઉદ્ધાટન / અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકથી છુટકારો: ગૃહમંત્રી શાહના હસ્તે સનાથલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ

Inauguration of Sanathal Bridge by Union Home Minister and CM

આજે અમદાવાદમાં સનાથલ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. આ બ્રિજ શરૂ થતાં સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ