અન્નદાતા લાચાર / સિંચાઇનું પાણી આપી દો..વડોદરામાં ખેતરનો પાક બચાવવા ખેડૂત અધિકારીઓની પગે પડ્યો, સાહેબ ટસના મસ ન થયા 

In Vadodara, a farmer fell at the feet of officials to save his farm crop  by Irrigation water

ડભોઈના સાઠોદ ગામના ખેડૂત પાણી છોડવા માટે છેલ્લાં 25 દિવસથી રજૂઆત કરતા હતા, આખરે અધિકારીની પગે પડી મુરઝાતા પાકને બચાવવા વિનંતી કરી

બ્રેકિંગ ન્યૂઝ