FOLLOW US
જન્માષ્ટમીનો પર્વ હોવાના કારણે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ત્યારે દ્વારકામાં ગરબાનુ આયોજન કરવમાં આવ્યું છે. મંદિરના પટાંગણમાં મહિલાઓ દ્વારા ગરબાનુ આયોજન કરાયુ. કૃષ્ણજન્મોત્સવના દિવસે ગરબા રમવામાં આવે છે.