કોવિડ 19 / રાયસીના ડાયલોગમાં PMનું સંબોધન, જુઓ શા માટે કહ્યું કે કોરોનાએ આપણને તક આપી છે

in-the-raisina-dialogue-pm-modi-told-why-are-giving-corona-vaccine-to-other-countries-despite-domestic-need

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના મહામારી સામેના યુદ્ધમાં સંયુક્ત વૈશ્વિક પ્રયાસો પર ભાર મૂકતાં કહ્યું કે જ્યાં સુધી બધા તેની સામે એક નહિ થાય ત્યાં સુધી તેને હરાવી નહીં શકાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ