Video / નવા વર્ષમાં સુરતથી શિરડીની પદયાત્રા, 50 થી વધુ સંઘ શિરડી જવા રવાના

નવા વર્ષની શરૂઆત થતા જ લોકો સુરતથી શિરડી જતા હોય છે. ત્યારે આજે ભાઈબીજના દિવસે વહેલી સવાર પદયાત્રીઓ શિરડી જવા માટે રવાના થયા. સુરતથી 50થી વધુ સંઘ શિરડી જવા માટે રવાના થયા. આજે નિકળેલ સંઘ 10 દિવસ બાદ શિરડીમાં પહોંચે છે. એક સંઘમાં સરેરાશ 150થી 500 જેટલા લોકો જોડાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ