Russia Ukraine Crisis / યુદ્ધની વચ્ચે માતૃભૂમિ પરત આવશે 56 ગુજરાતીઓ, બે બસો લઈને અધિકારીઓ મુંબઈ રવાના

In the midst of the war, 56 Gujaratis will return to their motherland, and officials will leave for Mumbai in two buses

યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વેદશ લાવવા માટેનું અભિયાન તેજ થઈ ગયું છે. ત્યારે આજે યુક્રેનથી 56 વિદ્યાર્થીઓ ગુજરાત આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ