અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો છે. મેટ્રો પુલ નીચે ચાર રસ્તા પાસે જ ભૂવો પડતા વાહનવ્યવહારને અસર પડી છે. હાલ મનપા દ્વારા ભૂવા પાસે બેરીકેડ લગાવી અને તેન કોર્ડન કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર તંત્રની નબળી કામગીરીની પોલી ખુલી ગઇ છે.