રાજકારણ / ચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીના વિસર્જનના એંધાણ, વધુ 8 કોર્પોરેટરો બેઠકમાં હાજરી ન આપતા ખળભળાટ

In Surat, 8 more Aam Aadmi Party corporators are likely to leave the party

સુરતમાં આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો હમણા ભાજપમાં જોડાયા હતા. ત્યારે વધુમાં બીજા 8 કોર્પોરેટરો બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જેથી ચૂંટણી પહેલા જ હવે પાર્ટીના વિસર્જનના એંધાણ દેખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ