તમારા કામનું / રેલ યાત્રીઓ માટે ખુશખબર! હવે મુસાફરી દરમિયાન નહીં આપવો પડે આ ચાર્જ, ચા-પાણીનાં રૂપિયા બચી જશે

in rajdhani shatabdi duronto and vande bharat express indin railway abolish 50 rupees service charge on food items

રેલવે બોર્ડે IRCTCને એક પરિપત્ર જારી કરીને કહ્યું છે કે હવે રાજધાની, શતાબ્દી, વંદે ભારત એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ચા-પાણી માટે સર્વિસ ચાર્જ વસૂલવામાં ન આવે. જોકે, નાસ્તો અને રાત્રિભોજનનો ઓર્ડર આપવા પર 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ લાગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ