પોરબંદર / 'કોંગ્રેસ ખતમ થઈ ગઈ, 77માંથી 17 પર આવી ગયા': AAPમાં જોડાયા કોંગ્રેસના નાથાભાઈ ઓડેદરા, કાંધલ જાડેજા સામે થઈ હતી હાર

In Porbandar, Nathabhai Odedara left Congress and joined AAP

પોરબંદરમાં નાથાભાઈ ઓડેદરાએ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ દેશમાં સતત નિષ્ફળ ગઈ છે, ગુજરાતમાં ગત વખતે વિધાનસભાની 77 બેઠક આવી હતી જ્યારે આ વખતે 17 જ આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ