ભોપાલ / પર્યાવરણ જાગૃતિ માટે લગ્નની કંકોતરીના બદલે વર-વધુના નામ વાળા છોડ આપી નિમંત્રણ આપ્યું

 In order to raise awareness of the environment, instead of the cries of the wedding, the plants invited by the name of the...

ભોપાલમાં એક પરિવારે લગ્નમાં કંકોત્રી આપવાના બદલે કુંડા પર વર વધુનાં નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ