સર્વે / ભારતમાં ભ્રષ્ટાચારને લઈને આવ્યો રિપોર્ટ, ખુશ થવું હોય તો 10 ટકાનો ઘટાડો થયો

in one survey last one year corruption declines by 10 percent says transparency international india report

નાણાંકીય વર્ષ 2019માં દેશના 20 રાજ્યોમાં ભ્રષ્ટાચારમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા કરપ્શન સર્વેનાં અહેવાલ અનુસાર ભારતમાં છેલ્લા 12 મહિનામાં સરકારી કામો માટે લાંચ-રુશ્વતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ અહેવાલનાં વાર્ષિક સૂચકાંક મુજબ ભારત 78માં નંબર પર પહોંચી ગયું છે. જોકે આટલા મોટા ઘટાડા છતાં હજુ પણ 51 ટકા લોકોએ સ્વીકાર કર્યું કે છેલ્લા 12 મહિનામાં તેમણે સરકારી કામો માટે એક વાર લાંચ આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ