આસ્થા / માં નર્મદાની પંચકોશી પરિક્રમામાં હજારો ભક્તોનું ઘોડાપૂર, નાવડીઓની અવ્યવસ્થા સર્જાતા શ્રધ્ધાળુઓએ લગાવી જીવની બાજી

In Narmada's Panchkoshi Parikrama, thousands of devotees risked their lives as chaos was created by the horses and boats.

માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ ચૈત્રી નવરાત્રીથી થયો છે.21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે. ત્યારે નર્મદાના રામપુરાના કીડીમકોરી ઘાટથી પ્રારંભ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ