કોરોના સંકટ / દેશમાં કોરોનાને લઈ પ્રથમ વખત આવ્યા સારા સમાચાર, 24 કલાકમાં અધધ આટલાં દર્દીઓ સાજા થયા

in last 24 hours a record more than 11 thousand coronavirus patient recovered in india

ભારતમાં કોરોના સંક્રમણનો કહેર અટકી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7964 કેસ આવ્યા છે. જ્યારે 265 લોકોના મોત થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 86,422એ પહોંચી છે. આ તમામ વચ્ચે સારી વાત એ છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 11000થી પણ વધારે દર્દીઓ સાજા થયા છે. આ કારણે દેશમાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. ભારતમાં શુક્રવારે એક્ટિવ કેસની સંખ્યા 89987 હતી જે હવે 86422 થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ