શ્રદ્ધા / આ શક્તિપીઠમાં ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવે છે એવી ચીજ કે જાણીને નવાઇ લાગશે

in kamakhya shakti peeth devotees get wet cloth as prasad

નવરાત્રી માતા દુર્ગાના ઉપાસનાનું પર્વ છે. નવરાત્રીના 9 દિવસ સુધી ભક્તો ખૂબ શ્રધ્ધા પૂર્વક માતાની આરાધનામાં લીન રહે છે. આગામી થોડા દિવસમાં જ શક્તિના ઉપાસનાના આ પર્વની ઉજવણી હર્ષભેર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ