સંકટ / ભારતમાં જુલાઈમાં ચરણ સીમાએ હશે કોરોના સંક્રમણ, જાણો કેટલા હજાર લોકોને ભરખી જશે કોરોના

in india infection will peak in july more than 18 thousand deaths may occur

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતમાં જુલાઈમાં કોરોનાના કેસો ચરમ સીમાએ હોવાના એંધાણ છે અને આ મહામારીથી 18 હજાર લોકોના મોત થઈ શકે છે. દેશમાં હાલમાં મહામારીના વધતા ચરણમાં છે. સેન્ટર ફોર કન્ટ્રોલ ઓફ ક્રોનિક કંડિશન(સીસીસીસી)ના પ્રોફેસર ડી. પ્રભાકરણે બુધવારે કહ્યું કે, જુલાઈમાં શરુઆતમાં સંક્રમણ ચરણ સીમા પર હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ