FOLLOW US
.
ભરૂચમાં NDRFની ટીમ દ્વારા નદીનું સર્વે કરવામાં આવ્યુ છે. નર્મદા નદીમાં પાણીની આવક થતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને NDRFની ટીમે પુરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ. હાલમાં નર્મદા નદી ભયજનક સપાટી પર વહી રહી છે.